શું ખરેખર નાગપુરમાં હિંસા બાદ મુસ્લિમોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ઔરંગઝેબની કબર પર ચાલી રહેલા વિવાદને લઈને નાગપુરમાં ફાટી નીકળેલી હિંસા હવે શાંત થઈ ગઈ છે. આ પછી, કેટલાક લોકોનો મુસ્લિમ સમુદાયનો બહિષ્કાર કરવાનું આહ્વાન કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો નાગપુરનો છે અને રમખાણો પછી હિન્દુઓએ મુસ્લિમોનો બહિષ્કાર […]

Continue Reading

લગ્ન પ્રસંગની વિધિ કરવા જઈ રહેલી મહિલા પર પડેલી આ દિવાલના વીડિયોનું જાણો શું છે સત્ય…

યુપીના મઉ જિલ્લામાં લગ્નની વિધિ કરવા જઈ રહેલી મહિલાઓ પર દિવાલ પડી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં કેટલાક ઘાયલ લોકોનો જોઈ શકાય છે. રસ્તાની વચ્ચે લોહી-લોહાણ હાલતમાં ઘણી મહિલાઓને જોઈ શકાય છે. આ વીડિયોને શેર […]

Continue Reading

Fake News: આ વીડિયો અયોધ્યાના રામ મંદિરનો નથી, પરંતુ નાગપુરના રામાયણ કેન્દ્રનો છે…

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. આ વીડિયોને રામમંદિર સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો નાગપુરના મહાલક્ષ્મી જગદંબા દેવી મંદિર સ્થિત રામાયણ કલ્ચરલ સેન્ટરનો છે. અયોધ્યામાં રામ મંદિરને લઈને હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બિલ્ડિંગનો આંતરિક ભાગ બતાવવામાં આવ્યો છે. જેમાં ખૂબ જ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની અજીત મીલ પાસેનો ઓવર બ્રિજ તુટી પડ્યો…? જાણો શું છે સત્ય…

શુક્રવાર સાંજ થી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ ફોટો અને એક વિડિયો જોવા મળે છે જેમાં એક બ્રિજ તુટેલો જોઈ શકાય છે અને શેર કરીને દાવો કરવામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઓવરબ્રિજ અમદાવાદના અજીતમીલ પાસેનો છે. જે હજુ બન્યા પહેલા જ તુટી પડ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર કચ્છના રાપરમાં થયેલી વકિલની હત્યાના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં હાલ એક સીસીટીવી શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં એક કારને સિગ્નલ પર રોકી અમુક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવે છે. અને જણાવવામાં આવી રહ્યુ છે. કે કચ્છ જિલ્લાના રાપરમાં વકિલ મહેશ્વરીની હત્યા કરી તેના સીસીટીવી છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે આ સીસીટીવી વકિલ મહેશ્વરીની હત્યાના […]

Continue Reading

શું ખરેખર નાગપુરમાંથી બે આંતકવાદીની ધરપકડ કરવામાં આવી.? જાણો શું છે સત્ય…

Mukesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાગપુર માંથી બે આંતકવાદી ની ધરપકડ મેક ડ્રાઇલ પણ હોય શકે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 10 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડની જીત માટે RSS ના મુખ્ય મથક પર યોજાયો હવન…? જાણો સત્ય…

Sanjay Gadhia  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 15 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, સોશિયલ મીડિયા માં મારી એટલે કે સંજય ગઢીયા ની દરેક પોસ્ટ માં નરેન્દ્ર મોદી ભાજપ કે RSS ને અંગ્રેજો નાં એજન્ટ અંગ્રેજો નાં દલાલ અંગ્રેજો નાં બાતમીદાર અંગ્રેજો નાં ખુશામતખોરો જેવા શબ્દો […]

Continue Reading