ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસમાં જોડાયા…? જાણો સત્ય…
ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસમાં જોડાયા…? જાણો સત્ય… ગત તારીખ 1 એપ્રિલના રોજ ફેસબુકમાં “પાટીદાર ન્યુઝ EVERY DAY PATIDAR NEWS” નામના પેજ પર કોઈ સમાચાર પત્રના હવાલાથી “ધૂંધવાયેલા અડવાણી, મુરલી મનોહર જોશી કોંગ્રેસમાં જોડાતા ભાજપ સ્તપ્ઘ” પોસ્ટ મૂકવામાં આવી હતી, જે પોસ્ટ પર 300થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 47 લોકોએ પોતાના મંતવ્ય […]
Continue Reading