શું ખરેખર ઈટાલીના વડાપ્રધાન દ્વારા કોરોના સામે હાર સ્વિકારી લીધી છે..? જાણો શું છે સત્ય..
ભગત ભુતનીનો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણા રઘાએ એરપોર્ટો ખુલા મુકીને આવનાર લોકોને આઈસોલેટ કરવાની જગ્યાએ ઘેર જવા દીધાં એ દેશ માટે કેવડી મોટી આફત ને આમંત્રણ આપ્યું છે એ આવનાર સમય બતાવશે…….|| આ બૈલ મુજે માર ||” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]
Continue Reading