શું ખરેખર ઉત્તર પ્રદેશમાં મદરેસાઓમાં હવે શુક્રવારને બદલે રવિવારે રજા રહેશે…? જાણો શું છે સત્ય…

ઉત્તર પ્રદેશમાં મદરેસાઓની સાપ્તાહિક રજાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શુક્રવારને બદલે રવિવારની રજા હોવાનો દાવો ખોટો છે. ઉત્તર પ્રદેશમાં મદરેસાઓનું શૈક્ષણિક કેલેન્ડર તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. તે પછી, સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે “યુપીમાં મદરેસાઓએ હવે શુક્રવારને બદલે રવિવારની સાપ્તાહિક રજા જાહેર કરી છે.” ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડની […]

Continue Reading

સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટુ ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે એક ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “फतवा तमाम मुसलमान भाईयो से इल्तिजा है हिंदू कोफिर बस्ती व गांवो, इलाको मे कैमिकल्स मिलाकर घटिया क्वालिटी के फल, सब्जी, दुध, पनीर, आईसक्रिम आदि चीजे बेंचे ताकि काफिर जमात व इनके […]

Continue Reading