શું ખરેખર ઈમરાન ખાને ICJ નો નિર્ણય ન માનવાનું આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Pragnesh Jani  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 18 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ICJ का फैसला नहीँ मानेंगे, कुलभूषण को वापस नहीँ करेंगे। -इमरान बेटे, वापस तो तुझे अभिनन्दन को भी करना पड़ा था,याद करले। ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 72 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર કૂલભૂષણ જાદવને ઈન્ટરનેશનલ કોર્ટે મુક્ત કર્યો..? જાણો શું છે સત્ય…

Rupali Ragi V Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવ્યુ હતુ. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કૂલભૂષણ જાદવને આંતરાષ્ટ્રિય કોર્ટ દ્વારા મુક્તિ આપવામાં આવી છે. આ પોસ્ટ પર 108 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading