શું ખરેખર હાલમાં પણ રાજકોટની ખોડિયાર ગૌશાળામાં ગાયો ભૂખમાં દિવસો કાઢી રહી છે..?જાણો શું છે સત્ય…..
Raksha Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજકોટ ની ભાગોળે *કોઠારિયા રોડ* ઉપર *લાપાસરી* ગામ પાસે *ખોડિયાર ગૌ શાળા* આવેલી છે. આ ગાયોને ખાવા માટે *ચારો કે પાણીની* કોઈ વ્યવસ્થા અત્યારે આ લોકો પાસે નથી. *ગાયો ભુખમા દિવસો કાઢી રહી છે.* તો જે કોઈ સેવાભાવી સંસ્થા, […]
Continue Reading