દિલ્હીમાં બનેલી ઘટનાને ખંભાતના નામે વાયરલ કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય…

निमिषा जे अग्रवाल નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 473 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 133 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading