શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો નાસિક ખાતે આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરનો છે…? જાણો શું છે સત્ય…

Anand Shah નામના ફેસબુક યુઝર દ્વારા 30 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, દ્વાદશ જ્યોતિર્લિંગ મા દસમુ જ્યોતિર્લિંગ શ્રી ત્ર્યંબકેશ્વરમ્ @નાશિક માં અદ્ભુત ચમત્કાર.. સવારે સાડાપાંચ વાગ્યા થી જ્યોતિર્લિંગ માંથી સ્વયંભુ જલ નિકળી રહ્યુ છે… *ૐ નમઃ શિવાય. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading