આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની જરૂર નથી તેવા હાઈકોર્ટના ચુકાદાના નામે ફેક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ચુકાદો હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો નથી. આધારકાર્ડ-પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 જ છે. આયકર વિભાગ દ્વારા પાનકાર્ડને આધારકાર્ડને લિંક કરવાની 31 માર્ચ 2023 સુધીની મુદ્દત આપી છે. ત્યારે આને લઇ સોશિયલ મીડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ […]

Continue Reading

આ વિડિયો વેલ્લોરમાંથી ચોરેલા સોનાનો છે; તિરૂપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટીના ઘર પર દરોડા સાથે તેનો કોઈ સંબંધ નથી…

આ દિવસોમાં એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે ટેબલ પર મોટી સંખ્યામાં સોનાના ઘરેણાં જોઈ શકો છો. તેમાં તમે પોલીસ અને કેટલાક અન્ય લોકોને પણ જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તિરૂપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટી જે. શેખર રેડ્ડીના ઘરે આવક વેરાની ટીમ […]

Continue Reading

શું ખરેખર આધારકાર્ડ-પાનકાર્ડ લિંક ન કરવા બદલ 10 હજાર દંડ ભરવો પડશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર સ્થાનિક અમુક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, “31 માર્ચ પહેલા આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવામાં નહિં આવે તો 10 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત […]

Continue Reading