શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા ચિન્મયાનંદને પ્રણામ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Bhavik Amin ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 15 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મિત્રો..મારી પોસ્ટ ગપગોળા નથી હોતી…જૂવો બળાત્કારના મામલે સંસદમાં ઉછળતી સ્મૃતિ ઇરાની સંસદ બહાર બળાત્કારી ચિન્મયાનંદ સાથે શું કરી રહી છે?. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સંસદની બહાર સ્મૃતિ […]

Continue Reading