સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કેન્ડેય કાત્જુ દ્વારા ડિસેમ્બર 2019 માં આપવામાં આવેલું નિવેદન હાલમાં થયું વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ  નામના ફેસબુક પેજ દ્વારા 6 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારપત્રના ફોટોમાં એવું લખવામાં આવ્યું હતું કે, મુસ્લિમોને બલિનો બકરો બનાવી ભાજપે તેની બધી નિષ્ફળતાઓ માટે બહાનું શોધી કાઢ્યું : કાત્જુ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સમગ્ર […]

Continue Reading