જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખેડૂતો દ્વારા પોલીસ જવાનોને જમવાનું આપી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર શ્રાવણ દરમિયાન ટ્રેનમાં નોન-વેજ જમવાનું નહીં આપવામાં આવે…? જાણો શું છે સત્ય….

શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ભાગલપુર રેલ્વે સ્ટેશન પર માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવાના નામે IRCTC દ્વારા શેર કરવામાં આવેલો દાવો ભ્રામક છે. સોશિયલ મીડિયામાં ટ્રેનમાં મળતા ભોજનને લઈ દાવો કરવામાં આવી રહ્યો હતો, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રેલવે દ્વારા શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી શ્રાવણ મહિના દરમિયાન નોન-વેજ ખાવાની વાનગી નહીં આપવામાં આવે.” […]

Continue Reading

જાણો હરિદ્વાર ખાતે મુસ્લિમ વ્યક્તિ દ્વારા ખાવામાં નોનવેજ ભેળવવામાં આવતું હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હરિદ્વારના ગંગા ઘાટના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિદ્વારની હર કી પૌડી ખાતે હોટલમાં મુસ્લિમ વ્યક્તિ દ્વારા હિંદુ યાત્રિકોના ખાવામાં નોનવેજ ભેળવવામાં આવી રહ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા તમામ શહેરોમાં ચાલે છે ‘અક્ષયરથ’ની સેવા…? જાણો શું છે સત્ય….

‎‎Bhumit Patel નામના ફેસબુક યુઝર દ્વારા 6 નવેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મહેસાણા, પાટણ, પાલનપુર, દાંતા, ઊંઝા, ચાણસ્મા, હારિજ, રાધનપુર, અડાલજ, કલોલ, અમદાવાદ 20 કિલોમીટરમાં જો તમારે ત્યાં કોઈ શુભ પ્રસંગ હોય અને રસોઈ વધી હોય તો અમારી ગાડી આવી રસોઈ લઇ જશે ફોન નંબર […]

Continue Reading