શું ખરેખર કિરણ ખેરે એવું કહ્યું, બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે…? જાણો શું છે સત્ય…

પરેશધાનાણી નો સ્ટાર પ્રચારક  નામના એક ફેસબુક યુઝર દ્વારા  20 એપ્રિલ, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખ્યું હતું કે, બળાત્કાર ભારતીય સંસ્ક્રુતિ નો ભાગ છે- કિરણ ખેર(BJP). તો મેડમ ને એક જ સવાલ કે આ તમારી સંસ્ક્રુતિ નો અનુભવ તમે કેટલી વાર કર્યો? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 152 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર કરીના કપૂરે કર્યો ભાજપનો પ્રચાર…? જાણો સત્ય

Krunal Bambhroliya‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, આજ થી RSSમાં જોડાઇને…હિન્દુત્વનો અને BJP નો પ્રચાર કરશે…કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાન…??? ?જય શ્રી રામ?. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં તમે કરીના કપૂર ખાનને ગળામાં ભાજપના ખેસ […]

Continue Reading