શું ખરેખર કોરોનાના મૃતકોની લાશ દરિયા કિનારે આવી તેના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…
Bhagirathsinh Jadeja દ્વારા તારીખ 11 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહેરબાની કરીને કોઈ દરિયા ની મચ્છી ખાતા નઇ. બધાજ દેશો કોરોના માં મરેલા ની લાશ દરિયામાં માં ફેંકે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 […]
Continue Reading