રાષ્ટ્રપતિ દ્વારા રામાયણ અને ભાગવત ભણાવવા અંગે કોઈ આદેશ આપ્યો નથી. જાણો શું છે સત્ય….

રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં નથી આવ્યો. સમાચાર એજન્સી દ્વારા પ્રસારિત અહેવાલના ભ્રામક શિર્ષકને કારણે આ ખોટી માહિતી ફેલાઈ રહી છે. હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિગ વાયરલ થઈ રહ્યુ છે. જે હેડલાઈન તરીકે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા આદેશ અંગેની વાત છે. આ ન્યુઝ પેપરને શેર કરીને સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા રાજભવનમાં ફક્ત શાકાહારી જમવાનું બનાવવાનો આદેશ આપ્યો…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ખોરાક અને દારૂ પર પ્રતિબંધ નથી. અમે ત્યાંના મુખ્ય રસોયા સાથે આ વાતની પુષ્ટિ કરી છે. ઈન્ટરનેટ પર એક સમાચાર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ભોજન અને દારૂ પર […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ ભવનમાં બિનશાકાહારી ભોજન મુકવાની મનાય ફરમાવામાં આવી…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ખોરાક અને દારૂ પર પ્રતિબંધ નથી. અમે ત્યાંના મુખ્ય રસોયા સાથે આ વાતની પુષ્ટિ કરી છે. ઈન્ટરનેટ પર એક સમાચાર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ભોજન અને દારૂ પર […]

Continue Reading