શું ખરેખર બે વ્યક્તિની ગોળી મારી સરાજાહેર હત્યા કરવામાં આવી તેનો વિડિયો છે..? જાણો શું છે સત્ય…

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાની પાસે રહેલી પિસ્તોલ માંથી બે લોકોને ગોળી મારે છે. અને બાદમાં ત્રણ લોકો ત્યાંથી ચાલ્યા જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો જાહેરમાં બે વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર આ ગુજરાત રાજ્યના અમદાવાદના જમાલપુરના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Nisha Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ ના જમાલપુર નો દ્રશ્ય આ પરિસ્થિતિમાં 3 May શુ દિવાળી સુધી પણ લોકડાઉન નહીં ખુલે આ સ્થિતિ માં કોરોના કાબુ મા કેમ આવે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 […]

Continue Reading