શું ખરેખર ગાંધી જયંતિની જાહેરાતમાં ગાંધીને બદલે અરવિંદ કેજરીવાલનો મોટો ફોટો મુકવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

દિલ્હી સરકાર દ્વારા પ્રકાશિત કથિત જાહેરાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું લાગે છે કે જાહેરાતમાં મહાત્મા ગાંધીને બદલે કેજરીવાલનો મોટો ફોટો વાપરવામાં આવ્યો હતો. આ જાહેરાત પર કેજરીવાલની મજાક ઉડાવી રહ્યા છે, ટીકા કરવામાં આવી રહ્યી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગાંધી જંયતિની જાહેરાતમાં કેજરીવાલે પોતાનો ફોટો […]

Continue Reading

શું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા દિલ્હીની તમામ સરકારી શાળાઓમાં CCTV લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Nilesh Chalodiya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 17 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ફરી એક વખત મુખ્યમંત્રી થયા બાદ અરવિંદ કેજરીવાલનો ઘડાકો…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં બનેલી નવી કેજરીવાલ સરકાર દ્વારા દિલ્હી શહેર તેમજ […]

Continue Reading

શું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા ઈમામોના પગારમાં વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

P M Beladiya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેજરીવાલ સરકાર નો પ્રથમ કામકાજ ના શ્રી ગણેશ કર્યા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં બનેલી નવી કેજરીવાલ સરકાર દ્વારા ઈમામોના પગારમાં […]

Continue Reading