લિટન દાસના નામે વાયરલ થઈ રહેલી તસ્વીર એડિટેડ છે… જાણો શું છે સત્ય….

વાયરલ ફોટોમાં દેખાતી વ્યક્તિ લિટન દાસ નથી. મૂળ ફોટો બ્રિટિશ-બાંગ્લાદેશી ફિલ્મ નિર્માતા અને અભિનેતા ઇસ્લાહ અબ્દુર-રહેમાન છે, તેઓ મૂળ ફોટોમાં યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનના સમાચાર ટીવી પર જોઈ રહ્યા હતા. બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસા વચ્ચે, ક્રિકેટર લિટન દાસ વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં તેના ઘરમાં આગ લગાડવાની અફવા ફેલાઈ […]

Continue Reading

AI દ્વારા તૈયાર કરાયેલ ઇમેજને બાળક દ્વારા સેન્ડ આર્ટથી બનાવવામાં આવી હોવાના નામે વાયરલ થઈ છે…. જાણો શું છે સત્ય….

AI કન્ટેન્ટ ડિટેક્શન ટૂલ્સ અનુસાર વિરાટ કોહલીની આ તસ્વીર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનું એક રેતીનું શિલ્પ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, “વિરાટ કોહલીનું આ સુંદર શિલ્પ આ બાળક દ્વારા બનાવવામાં આવ્યું છે.”  શું […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે કપાળમાં તિલક કરી મહાકાલના દર્શન કર્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વરના દર્શન કર્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાની […]

Continue Reading

આતંકવાદી સાથે અભિનેતા આમીરખાનના વાયરલ ફોટોનું જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડના બોયકોટના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર અભિનેતા આમીર ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા આમીર ખાન સાથે ફોટોમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યો છે એ જમાત-એ-ઉલ આતંકી સંગઠનનો આતંકવાદી તારીક જમીલ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર ક્રિકેટર હરભજન સિંઘ આમ આદમી પાર્ટીમાં જોડાયા…? જાણો શું છે સત્ય….

થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હરભજન સિંઘે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી રિટાયર્મેન્ટ જાહેર કર્યુ હતુ. ત્યારબાદથી તેઓના રાજકારણમાં જોડાવાની અટકળો થઈ રહી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ક્રિકેટર હરભજન સિંઘ દ્વારા આમ આદમી પાર્ટી જોઈન કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર ગૌતમ ગંભીરે ભાજપના સાંસદ પદેથી આપ્યું રાજીનામું…? જાણો શું છે સત્ય….

‎‎Vinod Thakor Shankheshwar નામના ફેસબુક યુઝર દ્વારા 19 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, વિરેન્દ્ર સહેવાગ ની કોગ્રેસ મા એન્ટ્રી થી ગૌતમ ગંભીર નુ ભાજપા સાંસદ પદે થી રાજીનામું…વાહ પાજી વાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિરેન્દ્ર સેહવાગની કોંગ્રેસમાં એન્ટ્રી થવાથી ગૌતમ […]

Continue Reading