શું ખરેખર શ્રીલંકામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર લોકોની આ તસ્વીર છે…? જાણો શું છે સત્ય…

Ajayraj Gala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શ્રીલંકા મા લોકડાઉન મા બહાર નીકળી જનારને આવી રીતે પગે લોક મારી દેવામાં આવે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 49 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 લોકો […]

Continue Reading

શું ખરેખર યુવાનની આત્મહત્યાનો આવ વિડિયો ગોંડલ ચોકડીનો છે…..? જાણો શું છે સત્ય…..

Virendara Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2019ના શૈલેષબાપુ ની મોજ નામના પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘1150 KVA માં આત્મહત્યા! લાઈવ. ગોંડલ ચોકડી, રાજકોટ. આને ગંભીરતાથી લેવું જોઈએ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading