શું ખરેખર શ્રીલંકામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર લોકોની આ તસ્વીર છે…? જાણો શું છે સત્ય…
Ajayraj Gala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શ્રીલંકા મા લોકડાઉન મા બહાર નીકળી જનારને આવી રીતે પગે લોક મારી દેવામાં આવે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 49 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 લોકો […]
Continue Reading