CJI ચંદ્રચુડના નિવેદનના નામે ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ દેશમાં સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે લોકોને તાનાશાહી સરકારનો વિરોધ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર રંજન ગોગોઈ દ્વારા આ ટ્વિટ કરવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

Sameer Khoja નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “डीजल, पेट्रोल, प्याज, टमाटर, रु5 महंगा होगा तो भारत बंद करने निकल पडते हैं कुछ वीर बहादुर लेकिन 8 करोड बांग्लादेशी और रोहिंगिया क्या तुम्हारे जीजा लगते हैं जो उनका समर्थन करते हो…?” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ […]

Continue Reading