જાણો આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદન અંગે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ માટે ગયેલી ED ની ટીમ સામે આપેલા નિવેદનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જૂના ફોટોને ખોટા દાવા અને ખોટી માહિતી સાથે ફેલાવવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં બે ફોટોમાં મોટી સંખ્યામાં રૂપિયા જોવા મળે છે. જ્યારે અન્ય એક ફોટોમાં ભોયરૂ જોવા મળે છે. આ ત્રણેય ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સીબીઆઈ દ્વારા રાજકારણીના ઘરના ભોયરા માંથી રૂપિયા 17000 કરોડ રૂપિયા પકડી પાડ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવ દ્વારા CBI મુદ્દે મોદી સરકાર વિરુદ્ધમાં ટ્વિટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની જેમ ઉપયોગ કરે છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબા રામદેવ દ્વારા મોદી સરકાર પર પ્રહાર કરતાં એવું કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની […]

Continue Reading

શું ખરેખર અમિત શાહને કોર્ટમાં લઈ જઈ રહ્યા છે ત્યારનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે અમિત શાહની જુવાનીનો ફોટો જોવામાં આવી રહી છે. જેમાં અમુક લોકો સાથે અમિત શાહ કોઈ કચેરીમાં જતા દેખાઈ રહ્યા છે. આ પોસ્ટ સાથે હિન્દીમાં લખાણ લખેલુ જોવા મળી રહ્યો છે. “देशका दुरभाग्य तो देखो एक तडीपार आज गृहमंत्री है #अमित_शाह_तडीपार को जब न्यायलय में हथकडी […]

Continue Reading

બિહારના IPS વિનય તિવારીને ડેપ્યુટેશન પર CBI ની ટીમમાં મૂકવામાં આવ્યા એ માહિતી અફવા… જાણો શું છે સત્ય…

Praveen Monpara નામના ફેસબુક યુઝર દ્વારા 9 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મોટાભાઈ का बड़ा धमाका ✌️💪 BMC એ કોરનटैन કરેલ IPS વિનય તિવારી CBI માં ડેપ્યુટેશન પર!✌️💪 બોલીવૂડ સફાઈ ✌️. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં […]

Continue Reading

શું ખરેખર સુશાંતસિંહ રાજપૂતના કેસમાં અમિત શાહે CBI તપાસના આદેશ આપ્યા….? જાણો શું છે સત્ય…

Scalter Media નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા મામલે અમિતભાઇ શાહ એક્શનમાં.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગૃહમંત્રી […]

Continue Reading