શું ખરેખર ગોરખપુરમાં આવેલા ગીતા પ્રેસ નાણાના અભાવે બંધ થઈ રહ્યુ છે…? જાણો શું છે સત્ય…

Virsinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SAD ના સમાચાર ગીતા પ્રેસ ગોરકપુર બંધ થવા જઇ રહ્યો છે. ઝી સમાચારો અનુસાર ગીતા પ્રેસ તેમના કર્મચારીઓને પગાર પણ ચૂકવવાની સ્થિતિમાં નથી, કારણ કે તેઓ સનાતન ધર્મના તમામ પુસ્તકો કોઈ પણ નફો વિના વેચે છે. જો ગીતા પ્રેસ […]

Continue Reading

શું ખરેખર વોલ્માર્ટ ભારત માંથી તેનો વેપાર બંધ કરવા જઈ રહી છે…?જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વોલમાર્ટ ભારત માં પોતાનો વેપાર બંધ કરવાની તૈયારીમાં 56 મોટા અધિકારીઓ ને કંપની માંથી છુટ્ટા કર્યા ભક્તો બોલો ભારત માતાકી જય” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 129 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર નવા ટ્રાફિક નિયમનો ભોગ સૌથી વધુ ગુજરાતીઓ બન્યા..? જાણો શું છે સત્ય…

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મોટર વ્હિકલ એક્ટ: દેશમાં સૌથી વધુ દંડનો ભોગ બન્યા ગુજરાતીઓ, 577 કરોડ વસૂલાયા, મુસ્કુરાએ આપ મોદી શાસન મેં હૈ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 138 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading