શું ખરેખર આજ તક ચેનલ દ્વારા રામ મંદિરના ભૂમિપૂજન સમયે બરનોલની જાહેરાત ચલાવવામાં આવી…? જાણો શું છે સત્ય…
Laljibhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, આજે હું આજતક નો ખુલો વિરુદ્ધ કરું. આખા દિવસ દરમિયાન સાઈડ માં બરનોલ ની એડ આપી ને તમે સાબિત સુ કરવા માંગો. . આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક સમાચારપત્રના ફોટોમાં એવો […]
Continue Reading