બ્રિટનના વડાપ્રધાનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂંપડપટ્ટી નથી ઢાંકવામાં આવી… જાણો શું છે સત્ય….

હાલમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરની મુલાકાત કરી હતી. દરમિયાનમાં સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોરિસ જોનસનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂપડપંટ્ટીને ઢાંકવામાં આવી હોવાનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર બ્રિટનના વડાપ્રધાન દ્વારા રામ મંદિરને લઈ અભિષેક કરાયો….? જાણો શું છે સત્ય…

First Breaking નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનએ પોતાના ગૃહ મંત્રીની સાથે તેમના નિવાસસ્થાને “શ્રીરામ અભિષેક” કર્યો અને જણાવ્યું કે હું ભારતીય કલ્ચરનો બહુ મોટો ફેન છું.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 6 […]

Continue Reading