શું ખરેખર વોલ્માર્ટ ભારત માંથી તેનો વેપાર બંધ કરવા જઈ રહી છે…?જાણો શું છે સત્ય…
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વોલમાર્ટ ભારત માં પોતાનો વેપાર બંધ કરવાની તૈયારીમાં 56 મોટા અધિકારીઓ ને કંપની માંથી છુટ્ટા કર્યા ભક્તો બોલો ભારત માતાકી જય” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 129 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના […]
Continue Reading