શું ખરેખર રઘુરામ રાજનને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે નિમૂણંક કરાયા…? જાણો શું છે સત્ય….

આરબીઆઈના ભૂતપૂર્વ ગર્વનર અને પોતાના નિવેદનોથી સતત ચર્ચામાં રહેનાર રઘુરામ રાજનને લઈ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રઘુરામ રાજનની બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે નિમણૂંક કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર […]

Continue Reading

શું ખરેખર રઘુરામ રાજનને બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર બનાવવામાં આવ્યા…? જાણો સત્ય…

Falguni Solanki ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, रघुराम राजन को ब्रिटेन केंद्रीय बैंक का गवर्नर बनाने पर बधाई । पढे लिखे को किसीके तलवे चाटने की जरुरत नहीं पडती??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 149 લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading