શું ખરેખર જ્યોર્જની હત્યા બાદ થયેલી લૂંટના આ દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…
Jay Kansara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જ્યોર્જ ફ્લોયડ ના મૃત્યુ થી દુઃખી થઈ ને એને સપોર્ટ કરનારા અશ્વેત” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 39 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને […]
Continue Reading