શું ખરેખર ભાજપા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં બજરંગ દળ વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતુ…? જાણો શું છે સત્ય…

જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે બજરંગ દળ વિરુદ્ધ આ નિવેદન આપ્યું હતું.  ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બજરંગ દળ વિરૂદ્ધ બોલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં જ બીજેપીમાં રહીને બજરંગ દળની વિરૂદ્ધ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં મોદી સરકાર વિરુદ્ધમાં બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાનો વિરોધ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા નારેબાજી સાથે મોદી સરકારનો વિરોધ કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશનો નહીં પરંતુ […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ રેસ્ટોરન્ટના માલિક દ્વારા બિરયાનીમાં નપુસંકતા ફેલાવવાની દવા નાખવામાં આવે છે..? જાણો શું છે સત્ય…

Bajrang Dal Vhp Gondal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાવધાન મુસલીમ કી દુકાનો છે…કોય પણ રેસ્ટોરેનટ કે હોટલો છે…ખાવાની કે પીવાની વસ્તુ નય લેતા આ વસ્તુ મા મુસલીમો….એવુ જેર નાખે છે….જેથી લોકો ધીમે ધીમે નપુશક થતા જાય છે…આ વસ્તુ હિંન્દુ ઓ ની વસતી ઘટાડવા હરામ ખોર […]

Continue Reading