શું ખરેખર જે દિવસે અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવ્યો એજ દિવસે ભૂતકાળમાં મંદિરના તાળા ખોલવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય…

‎‎‎ Digvijaysinh Gohil‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 10 નવેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અભૂતપૂર્વ સંયોગ: સ્વ.શ્રી રાજીવ ગાંધીએ ૯/૧૧/૧૯૮૯ માં રામ મંદિરનાં તાળા ખોલાવી શિલાન્યાસ કરાવ્યો હતો…ને આજે ૯/૧૧/૨૦૧૯ એ રામ જન્મભૂમિનો ચૂકાદો આવ્યો.. લોકશાહીના મંદિર સર્વોચ્ચ અદાલતે આપેલ ચુકાદાથી સમગ્ર ભારતમાં આનંદની લાગણી.. […]

Continue Reading

જાહેર જનતાના કોલ રેકોર્ડ કરવાની વાત ખોટી છે, અફવા ન ફેલાવવા તંત્રની તાકીદ

‎‎Piyush D Patel નામના ફેસબુક યુઝર દ્વારા 8 નવેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 10 નવેમ્બર નવેમ્બર આઉટડોર મુસાફરી ટાળો. તેમને ઘરે રહેવાનું કહે. અયોધ્યાનો ચુકાદો 13 નવેમ્બરના રોજ બહાર આવશે. “આવતીકાલથી નવા નિયમો લાગુ થશે”બધા ક callsલ્સ રેકોર્ડ કરવામાં આવશે. 2. બધા ક callલ રેકોર્ડ્સ […]

Continue Reading