શું ખરેખર WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ જાહેરાત કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Manish Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ વાંચો અને પી.એમ. મોદીજી ને પક્ષ અને જ્ઞાતી મુક્ત થઇ સંપુર્ણ સહકાર આપો.. *WORLD HEALTH ORGANISATION PROTOCOL & PROCEDURE OF LOCKDOWN PERIODS FOR CONTROLLING ON MOST DANGEROUS VIRUS* STEP 1 – 1 DAY. STEP 2- 21 DAYS. AFTER […]

Continue Reading