Fake News: પીએમ મોદીની જાલૌર સભાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

આ વીડિયો પીએમ મોદીની હાલમાં જાલૌરની રેલી દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2019માં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી રેલી દરમિયાનનો આ વીડિયો છે. લોકસભા ચૂંટણી માટે ભાજપના રાજકીય અભિયાનના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજસ્થાનના જાલૌરમાં એક જાહેર રેલીને સંબોધિત કરી, આ વચ્ચે સોશિયલ મીડિયામાં ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

મંદિર તોડી પાડવાનો દાવો ખોટો, મૂર્તિને ખેંચી જવાનો આ મામલો પરંપરાનો ભાગ છે… જાણો શું છે સત્ય….

મંદિર તોડી પાડવાનો દાવો ખોટો છે. આ વાયરલ વીડિયો 2021નો છે અને તે એક પ્રાચીન પરંપરા છે જો વરસાદ ન હોય અથવા રોગ જેવી આફત હોય ત્યારે કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ટ્રેક્ટરની મદદથી ભૈરો બાબાની મૂર્તિને તોડીને જમીન પર ખેંચવામાં આવી રહી છે. વીડિયોમાં કેટલાક પોલીસકર્મીઓ પણ […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સભામાં લોકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા…? જાણો શું છે સત્ય….

ગયા અઠવાડિયામાં રાજસ્થાન ખાતે રાજીવ ગાંધી ગ્રામીણ ઓલંપિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સભામાં લોકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા. પરંતુ […]

Continue Reading

જાણો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરી રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના વીડિયોનું શું છે સત્ય….

ગુજરાત ખાતે તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડની ઘટનાએ ચારેતરફ અરેરાટી મચાવી દીધી છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાત ખાતે તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરવામાં […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કહ્યું કે રામમાં ‘એમ’ એટલે મોહમ્મદ…? જાણો શું છે સત્ય….

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને એમ કહેતા સાંભળી શકો છો કે રામમાં ‘રા’ એટલે રામ અને ‘એમ’ એટલે મોહમ્મદ. અશોક ગેહલોતે આમ કહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા રામમાં ‘રા’ એટલે […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન સરકાર દ્વારા મસ્જિદ માટે 100 કરોડ ફાળવ્યા છે…? જાણો શું છે સત્ય….

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની એક તસ્વીર સોશિયલ મિડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. તસવીરમાં સીએમ અશોક ગેહલોત હાથ જોડીને ઉભા છે. તસવીરમાં લખ્યું છે કે રાજસ્થાન સરકારે તેના બજેટમાં દરગાહ બનાવવા માટે 100 કરોડ રૂપિયા આપ્યા છે. આ તસવીર શેર કરતી વખતે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “રાજસ્થાનમાં મુસ્લિમ દરગાહોને ટૂરિસ્ટ સર્કિટ […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા હાલમાં મસ્જિદની મુલાકાત લેવામાં આવી…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત જોવા મળી રહ્યા છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત હાલમાં મસ્જિદમાં ગયા હતા અને તેમણે માસ્ક નથી પહેર્યુ કે નથી સોશિયલ ડિસ્ટન્ટનુ પાલન કર્યુ. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં તીડના આક્રમણને પગલે હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎બનાસકાંઠા જીલ્લા કોગ્રેંસ સમિતિ નામના ફેસબુક પેજ દ્વારા 30 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં રાજસ્થનમાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો તેનો આ ફોટો છે. આ પોસ્ટને 208 લોકો […]

Continue Reading