કોંગ્રેસના લોકસભાના મેનિફેસ્ટોમાં કલમ 370 અને CAAનો કોઈ ઉલ્લેખ નથી. જાણો શું છે સત્ય….

તમામ સ્ક્રિનશોટ લોકસભા 2019 દરમિયાન બહાર પાડવામાં આવેલા કોંગ્રેસના મેનિફેસ્ટો સાથે સંબંધિત છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરેલા મેનિફેસ્ટોમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યો નથી. હાલમાં કેટલીક ટીવી પ્લેટોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસે તેના 2024ના મેનિફેસ્ટોમાં કલમ 370 નાબૂદ કરવાનું, દેશદ્રોહની કલમ […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 42 લોકો બન્યા પેલેટ ગનનો શિકાર…? જાણો શું છે સત્ય….

‎Suresh Paliwal નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, कश्मीर में 370 हटने के बाद कल तक 42 लोग पैलेट गन का शिकार हो चुके हैं, अधिकतर अपनी आँखे गँवा चुके है । BBC न्यूज़ हिंदी. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા કલમ 370 પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Jayesh Rathod  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  कांग्रेस की सरकार आते ही हम फिर से लागू कर देंगे धारा370 – सुरजेवाला। हलाला की पैदाइस ?  આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading