શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા તમામ શહેરોમાં ચાલે છે ‘અક્ષયરથ’ની સેવા…? જાણો શું છે સત્ય….
Bhumit Patel નામના ફેસબુક યુઝર દ્વારા 6 નવેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મહેસાણા, પાટણ, પાલનપુર, દાંતા, ઊંઝા, ચાણસ્મા, હારિજ, રાધનપુર, અડાલજ, કલોલ, અમદાવાદ 20 કિલોમીટરમાં જો તમારે ત્યાં કોઈ શુભ પ્રસંગ હોય અને રસોઈ વધી હોય તો અમારી ગાડી આવી રસોઈ લઇ જશે ફોન નંબર […]
Continue Reading