નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીનું બેનર ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુજરાતના મદાવાદમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પ્રધાનમંત્રીનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમની કાર માંથી બહારના ભાગે એક આમ આદમી પાર્ટીનું હોર્ડિગ વાંચી શકાય છે. આ ફોટોને શેર કરીને […]
Continue Reading