WHOના નામે ફરી એકવાર ભ્રામક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

અમારી ચકાસણીમાં આ દાવો ખોટો જણાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આવી કોઈ ચેતવણી જારી કરી નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે બેગમાં ભેળસેળયુક્ત દૂધના કારણે 87 ટકા ભારતીયોને આગામી બે વર્ષમાં કેન્સર થવાની સંભાવના છે. ન્યૂઝ ક્લિપિંગ અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન […]

Continue Reading

WHO એ ચેતવણી આપી નથી કે, ભેળસેળયુક્ત પનીરને કારણે ભારતમાં 87 ટકા લોકોને કેન્સર થશે. આ ફેક ન્યુઝ છે.

હાલમાં એક સમાચાર પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને લઈને માહિતી આપવામાં આવી હતી. આ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “WHO દ્વારા જાણકારી આપવામાં આવી કે, વર્ષ 2025 સુધીમાં 87 ટકા ભારતીયો ભેળસેળ યુક્ત પનીર ખાઈને કેન્સરનો ભોગ બનશે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

કોથળીના દૂધના કારણે 87% ભારતીયઓને કેન્સર થવાની ફેલાઈ રહી છે અફવા… જાણો શું છે સત્ય….

અમારી ચકાસણીમાં આ દાવો ખોટો જણાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આવી કોઈ ચેતવણી જારી કરી નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે બેગમાં ભેળસેળયુક્ત દૂધના કારણે 87 ટકા ભારતીયોને આગામી બે વર્ષમાં કેન્સર થવાની સંભાવના છે. ન્યૂઝ ક્લિપિંગ અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન […]

Continue Reading

કોથળીના ભેળસેળયુક્ત દૂધને કારણે 87 ટકા ભારતીયોને થાય છે કેન્સર…? WHOના નામે ફેક ન્યૂઝ વાયરલ…

અમારી ચકાસણીમાં આ દાવો ખોટો જણાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આવી કોઈ ચેતવણી જારી કરી નથી. સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે બેગમાં ભેળસેળયુક્ત દૂધના કારણે 87 ટકા ભારતીયોને આગામી બે વર્ષમાં કેન્સર થવાની સંભાવના છે. ન્યૂઝ ક્લિપિંગ અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આવી ચેતવણી આપી છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? GK […]

Continue Reading

કોરોના છે કે નહિં તેની પૃષ્ટી શ્વાસ રોકવાના પરિક્ષણથી નથી થતી… જાણો શું છે સત્ય….

દેશમાં અચાનક કોરોના વાયરસના વિસ્ફોટથી સંક્રમિત દર્દીઓ અને ઓક્સિજનની અછત વચ્ચે, સમગ્ર દેશની હોસ્પિટલો તેમની સંપૂર્ણ ક્ષમતા કરતાં વધુ ભારણ સહન કરી રહી છે, કોરોનાથી દેશભરમાં અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ છે આ વચ્ચે ઘરેલું ઉપચારની ઘણી પોસ્ટ અને કોરોના વિશેના સ્વ-પરિક્ષણો સામાજિક મંચો પર વાયરલ થઈ રહ્યા છે, ફેફસાંમાં ઓક્સિજનના સ્તરોમાં કોરોનાની પુષ્ટિ કરવા વિશે આવી […]

Continue Reading

શું ખરેખર ઈટલી દ્વારા કોરોના વાયરસ નહિં પરંતુ બેકટેરિયા હોવાનું જણાવવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Batuk Samachar Newspaper નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોવિદ-19 વાયરસ નથી પણ એક પ્રકારનો બેકટેરિયા છે, જેનો ઈલાજ બહુ સહેલો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 વ્યક્તિ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને 8 લોકો દ્વારા આ […]

Continue Reading

શું એક અઠવાડિયા માટે ગરમ વરાળથી કોરોના વાયરસનો નાશ થાય છે…? જાણો શું છે સત્ય…..

Anavil Samaj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વિશ્વ વરાળ (નાસ) અઠવાડિયું ડોકટરોના મત મુજબ*, COVID-19 ને સ્ટીમ દ્વારા નાકમાંથી જ મારી નાખવામાં આવે તો કોરોના નાબુદ થઈ શકે. જો દરેકે દરેક જણ સ્ટીમ અભિચાન શરુ કરી દે તો. ઉપરોક્ત દીશા પર કાર્ય કરવા માટે, અમે વિશ્વભરના […]

Continue Reading

શું ખરેખર નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા હાલમાં માસ્ક પહેરવાની મનાઈ કરી છે…..? જાણો શું છે સત્ય…

Dinesh Kachchdiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આમાં આપણે શું સમજવું નેશનલ ઓથોરિટીઝ આ જાહેરાત આપે છે અને ગુજરાત સરકાર હજાર રૂપિયાનો દંડ કરે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 76 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading