શું હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલી નાસભાગનો આ વીડિયો છે…?જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસેન્ડોએ દાવો ખોટો હોવાનું શોધી કાઢ્યું હતું. હોળીની મોસમ દરમિયાન મથુરામાં થયેલી નાસભાગનો આ જૂનો વીડિયો છે. તાજેતરમાં હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગની એક વિનાશક ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. આ પૃષ્ઠભૂમિમાં, ભીડના ભાગદોડનો ભોગ બનતા એક વીડિયો સોશિયલ મીડિયા પર […]

Continue Reading

જાણો મથુરા ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી રેલી પર થયેલા પથ્થરમારાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં રેલી પર થયેલી પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબાસાહેબ આંબેડકરની રેલી પર મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

ટ્રેક્ટર પલ્ટી મારી ગયાનો વિડિયો હાલના આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2021નો છે…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જાન્યુઆરી 2021નો છે, હાલના આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાનનો નથી. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં જુદી-જુદી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તિરંગા યાત્રા, હર ઘર તિરંગા સહિતના અનેક કાર્યક્રમો સમગ્ર દેશમાં યોજાયા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેકટર પર તિરંગો લગાવી […]

Continue Reading

શું ખરેખર યુપી સરકારના વખાણ કરવા બદલ કિસાનો દ્વારા ભાજપા નેતાને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં લોકોનું ટોળુ એક વ્યક્તિને માર મારી રહ્યુ હોવાનું જોવા મળે છે. બાદમાં તમામ લોકો એક બીજા પર હુમલો કરી રહ્યા છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મથુરામાં યુપી સરકારના વખાણ કરવા બદલ કિસાનોએ ભાજપા નેતા ને […]

Continue Reading

શું ખરેખર મોદી સરકાર દ્વારા ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી થઈ રહી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકાર દ્વારા ઉત્તરપ્રદેશના મથુરામાં આવેલ ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે એક ઈ-કોમર્સ કંપની દ્વારા ઓનલાઈન ગોવર્ધન પર્વતની શિલાઓ વેચવાની જાહેરાત […]

Continue Reading

શું ખરેખર 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસમાં દરેક ઉપાડ પર 25 રુપિયા ચાર્જ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય પોસ્ટના ખાતાધારકોને લગતી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતા દરેક ખાતાધારકોને 1 એપ્રિલથી ઉપાડના દરેક ટ્રાન્જેક્શન પર 25 રુપિયા ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા […]

Continue Reading

શું ખરેખર હાથી પરથી પડી ગયા બાદ બાબા રામદેવને હોસ્પિટલમાં દાખલ કરાયા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. બાબારામ દેવ હાથી પર યોગા કરતા કરતા બેલેન્સ ગુમાવી બેસે છે અને નીચે પડી જાય છે. આ વિડિયો વાયરલ થયા બાદ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડોકટર બાબા રામદેવનુ ચેકિંગ કરી રહ્યા છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે બાબા રામદેવને હાથી પર યોગા […]

Continue Reading