વિમાનમાં ભગવદ ગીતા સાથે વ્લાદિમીર પુતિનની તસવીર AI દ્વારા નિર્મિત છે..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભગવદ ગીતાના રશિયન અનુવાદની એક નકલ ભેટમાં આપી હતી, જે બે દિવસની રાજ્ય મુલાકાત માટે ભારત આવ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિમાનમાં ભગવદ ગીતા સાથે બેઠેલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શું દાવો કરવામાં […]

Continue Reading

સોનિયા ગાંધી, પુતિન અને મનમોહન સિંહના ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ વચ્ચે તેમનો સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથેનો એક ફોટો વાયરલ કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો મનમોહન સિંહ જે સમયે પીએમ હતા તે સમયનો છે ત્યારે તેમને સાઈડમાં કરી દેવામાં […]

Continue Reading

જાણો આરક્ષણના વિરોધમાં બોલી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આરક્ષણના વિરોધમાં બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરક્ષણના વિરોધમાં બોલી રહ્યા છે. તેઓ આરક્ષણ નાબૂદ કરવા વિશે બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે […]

Continue Reading

જાણો આરક્ષણના વિરોધમાં બોલી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આરક્ષણના વિરોધમાં બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરક્ષણના વિરોધમાં બોલી રહ્યા છે. તેઓ આરક્ષણ નાબૂદ કરવા વિશે બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે […]

Continue Reading

જાણો વિશ્વનેતાઓ સાથેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિશ્વનેતાઓ સાથે બારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પણ વિશ્વના નેતાએ ભાવ પણ ના પૂછ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઈસ ચાન્સેલરના નામે વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઈસ ચાન્સેલરના નામે ફોટો સાથે માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઈસ ચાન્સેલર કે.એસ.શાસ્ત્રીનું વર્ષ 1981 માં નિધન થયું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલ્પેશ ઠાકોરને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભાજપે 156 સીટ પર વિજય મેળવ્યો છે અને 12 ડિસેમ્બરે ગુજરાતના નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની ગાંધીનગર ખાતે શપથવિધિ યોજાવાની છે. ત્યારે આ બધાની વચ્ચે News24 ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખુરશીઓ ખાલી હોવાનો ભ્રામક વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને જનતાનું સમર્થન ના મળ્યું અને ખુરશીઓ ખાલી રહી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading