શું ખરેખર 1098 પર કોલ કરવાથી પ્રસંગમાં વધેલું ભોજન લઈ જવામાં આવે છે…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા 1098 નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના પર કોલ કરતાં તેઓ કોઈ પણ પ્રસંગમાં વધેલું જમવાનું લઈ […]
Continue Reading