શું એક અઠવાડિયા માટે ગરમ વરાળથી કોરોના વાયરસનો નાશ થાય છે…? જાણો શું છે સત્ય…..

Anavil Samaj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વિશ્વ વરાળ (નાસ) અઠવાડિયું ડોકટરોના મત મુજબ*, COVID-19 ને સ્ટીમ દ્વારા નાકમાંથી જ મારી નાખવામાં આવે તો કોરોના નાબુદ થઈ શકે. જો દરેકે દરેક જણ સ્ટીમ અભિચાન શરુ કરી દે તો. ઉપરોક્ત દીશા પર કાર્ય કરવા માટે, અમે વિશ્વભરના […]

Continue Reading