શું ખરેખર તારકેશ્વર વિકાસ બોર્ડના ચેરમેન તરીકે મુસ્લિમની વરણી કરવામાં આવી….? જાણો શું છે સત્ય….
હાલમાં ઈન્ડિયા ટીવીનું એક ન્યુઝ બુલેટિયન સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, હુબલીમાં આવેલા તારકેશ્વર મંદિરના ચેરમેન તરીકે મુસ્લિમ શખ્સની હાલમાં નિમણુંક કરવામાં આવી. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં તારકેશ્વર ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન તરીકે ફિરહાદ હકીમની નિમૂંણક કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]
Continue Reading