શું ખરેખર ઈટલી થી પંજાબ આવેલા કોરોના પોઝિટિવ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી હતી…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસ અને દેશમાં આગામી ત્રીજી લહેર વચ્ચે, એક બ્રેકિંગ ન્યૂઝ જોયા જેમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈટાલીથી પરત ફરેલા 125 યાત્રીઓ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે એરપોર્ટ પર હંગામો થયો હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈટાલી થી પંજાબના અમૃતસર […]

Continue Reading

શું ખરેખર યુરો કપ જીત્યા બાદ ઇટાલીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ ફક્ત બીજી વાર બનવા પામ્યુ હતુ, જ્યારે ઇટાલીએ નેઇલ-બાઇટિંગ પેનલ્ટી ફિનિશમાં ઇંગ્લેન્ડને હરાવીને યુરો કપ જીત્યો હતો. ત્યારબાદ ઘર પરત આવ્યા બાદ હજારો ઇટાલિયન લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા, ધ્વજ લહેરાવતા, ગીતો ગાયા, સંગીત વગાડતા હતા અને ફટાકડા ફોડ્યા હતા.  આવો એક વિડિયો હાલમાં શેર કરવામાં આવી રહ્યો છે લોકો એક રસ્તા પર ફટાકડા […]

Continue Reading