શું ખરેખર સુરતમાં ટ્રાફિક પીએસઆઈ સિવાય કોઈ મેમો નહિં ફાડી શકે….? જાણો શું છે સત્ય..

Naresh Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત ની જનતા માટે રાહત ભર્યા સમાચાર ટ્રાફિક શાખા નાં તમામ કર્મચારીઓ પાસેથી મેમોં બુક પરત લેવા નો હુકમ ખાલી પોલીસ ઈન્સપેક્ટર મેમોં આપી શકશે,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading