શું ખરેખર સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંતચિત્રો પર હુમલો કરનાર વ્યક્તિ એક મુસ્લિમ સમાજનો હતો….? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંતચિત્રોને લઈ થયેલા વિવાદના ઘણા બધા સમાચારો સાથે વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, એક વ્યક્તિ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેના ભીંતચિત્રોને તોડવાની કોશિશ કરી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]
Continue Reading