બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનો જુનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

બિહારના મુખ્યમંત્રી દ્વારા સરદાર પટેલને તેમની ખુરશી પર બેસાડવામાં આવ્યા નથી, આ ફોટો વર્ષ 2019નો સરદાર પટેલ મ્યુઝિમના ઉદ્ધાટન દરમિયાનનો છે. બિહારના મુખ્યમંત્રીના મુખ્યમંત્રી નિતિશ કુમારનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખુરશી પર સરદાર પટેલનું સ્ટેચ્યુ જોવા મળે છે. જ્યારે પાસેની ખુરશીમાં નિતિશ કુમાર બેસેલા જોવા મળે છે. આ વિડિયોને […]

Continue Reading

શું ખરેખર CM રૂપાણી દ્વારા સરદાર પટેલનું અપમાન કરવામાં આવ્યુ.? જાણો શું છે સત્ય…

હિના પંડયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “સરદાર પટેલ વિરોધી રૂપાણી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી  આ પોસ્ટ પર 178 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 94 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading