શું ખરેખર રિલાયન્સ જીઓ દ્વારા અનાજનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે….? જાણો શું છે સત્ય….

નવા અમલમાં મુકાયેલા ખેડૂત બિલ સામે દેશવ્યાપી ચાલી રહેલા ખેડૂતોના વિરોધને લગતી ખોટી માહિતીથી સોશિયલ મિડિયા છલકાઇ ગયું છે. રિલાયન્સ જિઓના લોગોવાળા ખાદ્ય અનાજની બોરીઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “રિલાયન્સ જિઓનો ખેતી ઉદ્યોગમાં પ્રવેશ  બોરીઓ પણ છાપવામાં આવી છે.”  તેમજ ઘણાં સોશિયલ મિડિયા યુઝર્સે આરોપ […]

Continue Reading