મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી ડિપ્રેશનનો ભોગ બન્યા હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી ડિપ્રેશનનો ભોગ બન્યા હોવાથી તેમની બેંગ્લોર ખાતે સારવાર ચાલી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને સંદીપ મહેશ્વરી દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો […]
Continue Reading