શું ખરેખર સુરતમાં સસરા તેમની પુત્રવધૂને લઈને ભાગી ગયા….? જાણો શું છે સત્ય…
Yogesh Sojitra AAP નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઘોર કળીયુગ સુરતના વેલનજામાં સસરા પુત્રવહુને લઈને ભાગી ગયા ભાગેડુ સસરા-વહુ વિશે માહિતી આપનારને પચાસ હજાર ઈનામ આપવાની પુત્રની જાહેરાત” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 39 લોકો દ્વારા […]
Continue Reading