શું ખરેખર “ઔકાત”નું કહી બે મજૂરોને રાજધાની એક્સ્પ્રેસ માંથી જબરદસ્તી ઉતારી દેવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે સમાચાર અનુસાર ઝારખંડના કોડરમા સ્ટેશન પર બે મજૂરોને દિલ્હી થી ભૂવનેશ્વર જતી રાજધાની એક્સપ્રેસના ટીટીઈ દ્વારા જબરદસ્તી અપશબ્દ કહેવામાં આવ્યા હતા. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કન્ફર્મ ટિકિટ હોવા છતા પણ ટીટીઈ દ્વારા મજૂરોને રાજધાની એક્સપ્રેસ ટ્રેન માંથી ઉતારી દેવામાં આવ્યા […]

Continue Reading