શું ખરેખર અમીરગઢના ધનપુરા ગામે લોકોએ જીવતા દીપડાને પકડી લીધો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જીવતા દીપડાને પકડીને તેને દોરડા વડે બાંધીને તેની પજવણી કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે આદિવાસીઓએ જીવતા દીપડાને પકડી લીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading