શું ખરેખર પંજાબમાં ખેડૂતો દ્વારા JIOના ટાવરને આગ લગાડી દેવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટાવરમાં આગ લાગેલી જોવા મળે છે. 30 સેકેન્ડના આ વિડિયોમાં ટાવરને આગ લાગેલી જોવા મળે છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પંજાબમાં જીઓ દ્વારા ટાવરને આગ લગાડવામાં આવી તેનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]
Continue Reading